Monthly Archives: ફેબ્રુવારી 2011

પ્રભુલાલ દયારામ દ્વિવેદીનું

એક સરખા સુખ ના દિવસો કોઈના જાતાં નથી નાટક એટલે કવિ પ્રભુલાલ અને કવિ પ્રભુલાલ એટલે નાટક. હૃદયના શુઘ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે…. હૃદય સ્પર્શીગીતો લખીને રંગદેવતાને રીઝવનાર કવિ અને નાટયકાર પ્રભુલાલ દયારામ દ્વિવેદીનું વતન જલારામ બાપાનું વીરપુર. પિતા … Continue reading

Posted in Uncategorized | Leave a comment

વડીલોના વાંકે-મીઠા લાગ્યા તે મને આજના ઉજાગરા

મિત્રો , આ ગીત  સંભાળતા  કે વાચતા  પહેલા સુરેશભાઈ દલાલની આ ગીત વિષે ની  કહેલી વાત જરૂર વાંચજો .. અને પછી આ ગીત માણવાનો આનંદ કૈક  જુદો જ હશે .. નાટયકારની કવિતાની વાત આવે ત્યારે સહેજે પ્રભુલાલ દ્વિવેદી કે રઘુનાથ … Continue reading

Posted in Uncategorized | Tagged , , , | 2 ટિપ્પણીઓ

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.

પ્રભુલાલ દ્વિવેદી (1882-1962)નું સને 1924માં”શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજે’ ને પડદે રજૂ થયેલું આ ‘માલવપતિ મુંજ’ નાટક એક  નટને  ચમકાવી ગયું….આ નટ તે અશરફખાન. ‘માલવપતિ મુંજ’ નો એમનો અભિનય અને એમના દર્દીલા ઘૂંટાયેલા ગળેથી નીપજેલાં નીચેનાં ગીતો આજેય અવિસ્મરણીય રહ્યાં છે … Continue reading

Posted in Uncategorized | Tagged , , | Leave a comment

વડીલોના વાંકે (૧૯૩૮)-સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ

સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ સંપૂર્ણ જગતમાં ઈશ્વર એક જ માનવ માત્ર અધૂરા સદગુણ જુએ છે શાણાને અવગુણ અપાત્ર અધૂરા કોઈને રચનારે રૂપ દીધા કોઈને દીધા અભિમાન કોઈ ધનઘેલા કોઈ રસઘેલા કોઈને દીધા છે જ્ઞાન સઘળું નવ સાથ દીધું કોઈને … Continue reading

Posted in Uncategorized | Leave a comment

સુરેશ દલાલ ના સંભારણા

વર્ષો પહેલાં મુંબઈમાં મોટે ભાગે નાટક અને સિનેમા – માત્ર આ બે મનોરંજનનાં સાધનો હતાં. જ્યારે હું નાનો હતો ત્યારે કોઈ અવેતન રંગભૂમિ હતી નહીં, પણ જૂની રંગભૂમિની બોલબાલા હતી. કાલબાદેવી પર ભાંગવાડીમાં દેશી નાટક સમાજનું એક વિશિષ્ટ સ્થાન હતું. … Continue reading

Posted in Uncategorized | Leave a comment

આવી આવી શરદ પૂનમની રાત

  આવી આવી શરદ પૂનમની રાત આવી આવી શરદ પૂનમની રાત નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર હું કોને હું કોને કહું મારા મનડાં કેરી વાત નવ આવ્યો મારા ચિત્તડાંનો ચોર મનડાં કેરી વાત જેને બીજાને કહેવાય ના બીજાને કહેવાય ના … Continue reading

Posted in Uncategorized | 2 ટિપ્પણીઓ

ગુજરાતી રંગભૂમિ પર છેલભાઈની છેલછબલી જીવનયાત્રા

છેલભાઈ આણંદજી વાયડા ગુજરાતી રંગભૂમિ પર આર્ટ ડિરેકશન ક્ષેત્રે ચાર-ચાર દાયકા સુધી જબરદસ્ત પ્રભુત્વ જમાવીરા છેલ-પરેશ આ મહિને આયુષ્યનાં ૭૫મા વર્ષમાં પ્રવેશ્યા. અહીં તેઓ પોતાનાં જીવનનાં રસપ્રદ પાનાં ખોલે છે… ૧૯૬૦ના દાયકાના હની છાયા અને કાંતિ મડિયાથી માંડીને આજે ૨૦૧૧માં … Continue reading

Posted in Uncategorized | Leave a comment

બાલપણના સંભારણા

  બાલપણના સંભારણા સાંભરે રે… બાળપણના સંભારણા સાંભરે રે… બાળપણના સંભારણા ઉઘડતાં જીવનના બારણા હાં જાણે ઉઘડતાં જીવનના બારણા એ… બાળપણના સંભારણા ફૂલ સમા હસતાં ખીલતા’તાં પવન સમા લહેરાતાં ગાતા’તાં ભણતા’તાં મસ્તીમાં મસ્ત મનાતાં ચ્હાતા’તાં વિદ્યાના વારણાં એ… બાળપણના સંભારણા … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા

  મીઠા લાગ્યા તે મને મીઠા લાગ્યાં તે મને આજના ઉજાગરા જોતી’તી વ્હાલાની વાટ રે… અલબેલા કાજે ઉજાગરો પગલે પગલે એના ભણકારા વાગતા અંતરમાં અમથા ઉચાટ રે… અલબેલા કાજે ઉજાગરો બાંધી મેં હોડ આજ નીંદરડી સાથ ત્યાં વેરણ હીંડોળાખાટ રે… … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

ગુજરાતી રંગભૂમિનો પ્રારંભ કથા-આખ્યાન દ્વારા વાચિક સ્વરૃપમાં થઈ ગયો હતો. રામલીલા, કૃષ્ણલીલા, ભવાઈ, નટવાઈ જેવાં લોકનાટય સ્વરૃપોમાં વાચિક સાથે આંગિક, સાત્ત્વિક અને આહાર્યનું ઉમેરણ થતા સર્વાંગ સ્વરૃપે રંગભૂમિનો આરંભ થયો. અસાઈત ઠાકર જેણે ૩૬૫ જેટલા ભવાઈ નાટય વેશોની રચના કરી. … Continue reading

Posted in Uncategorized | Leave a comment