Monthly Archives: માર્ચ 2011

જૂની ગુજરાતી રંગભૂમિ

રંગભૂમિ  દિન માર્ચ મહિનામાં આવે છે ..આ નિમિત્તે આપણે ‘જૂની ગુજરાતી રંગભૂમિ’ના નાટકો અને તેમના કલાકારોની નાટ્યકલાનું સ્મરણ કરીને ગુજરાતની અસ્મિતાનું એક અલગ અંદાજથી દર્શન કરીએ. રણછોડભાઈ ઉદયરામ દવેને જૂની રંગભૂમિનાં નાટકોના પ્રથમ લેખક માનવામાં આવે છે. પારસીઓ પાસેથી એમણે … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા

રંગભૂમિ પર સ્ત્રીપાત્રને અમર કરનાર જયશંકર ‘સુંદરી

સ્ત્રી પાત્રને અમર કરનાર જયશંકર ‘સુંદરી’             રંગભૂમિ પર સ્ત્રીપાત્રને અમર કરનાર જયશંકર ‘સુંદરી’ સ્ટેજ પર સ્ત્રી વેશે સજીને આવતા ત્યારે સ્ત્રીઓ પણ તેમના સૌંદર્ય અને મીઠા અવાજ સામે ઝાંખી પડતી. રણજિતરામ સુવર્ણ ચંદ્રક વિજેતા … Continue reading

Posted in Uncategorized | 1 ટીકા