Monthly Archives: સપ્ટેમ્બર 2015

શ્રીદિનકર જોશી

નવલકથાકાર, સંપાદક, અનુવાદક એવા શ્રીદિનકર જોશીનો જન્મ તા.૩૦ – જૂન, ૧૯૩૭ના રોજ ભાવનગર જીલ્લાના ભંડારિયા ગામે થયો હતો. તેમનું મૂળ વતન નાગધણીબા હતું અને તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ હતું. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા હતા … Continue reading

Posted in Uncategorized | Leave a comment